એસિડિટી દરરોજનો પ્રોબ્લેમ
કોઈપણ ઉંમરમાં એસિડિટીથી પરેશાની થઈ શકે છે. છાતીમાં બળતરા, ઊબકા અને પેટમાં દુખાવો, આ પ્રોબ્લેમના મૂળમાં છે. ગેસ્ટ્રિક ગ્રંથિમાંથી એસિડનો સ્ત્રાવ વધી જાય ત્યારે આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.એસિડિટી થવાનાં કારણો
અનિયમિત ખાનપાનઓવર ઇટિંગ
વ્યાયામ ના કરવો
આલ્કોહોલનું સેવન
ચાકોફી અને ધૂમ્રપાન પણ એક કારણ છે.
એસિડિટીથી બચવાના ઉપાયો
વજન વધે નહીં તેનું ધ્યાન રાખો.ખાવાપીવા પર ધ્યાન રાખો.
દિવસમાં ત્રણવાર પેટભરીને ખાવા કરતાં થોડું થોડું છ વાર જમો.
ખૂબ પાણી પીઓ.
જમીને તરત ઊંઘવાની જગ્યાએ થોડું વોકિંગ લઈને પછી ઊંઘો.
જમવામાં વધુને વધુ શાકભાજી લો.
તળેલો ખોરાક એવોઇડ કરો.
No comments:
Post a Comment