એન્ટિબાયોટિક તરીકે અકસીર એટલે હળદર
એન્ટિ ઓક્સિડેન્ટ અને એન્ટિ ઇંફ્લેમેટરી ગુણોને કારણે હૃદયના ઓપરેશન પછી થતાં હૃદય રોગના હુમલાઓને ટાળે છે. હળદરના ઉપયોગથી હૃદયરોગના હુમલાનું ૬૫ ટકા પ્રમાણ ઘટાડી શકાય છે.
હૃદયની ધમનીઓમાં લોહીનો પ્રવાહ સામાન્ય કરવા માટે બાયપાસ સર્જરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન દરમિયાન હૃદયની કામગીરી ઠપ થઈ જાય છે. લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે જે હૃદયને હાનિ પહોંચાડી શકે છે અને ભવિષ્યમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા વધી જાય છે. એ સંશોધનમાં જાણવા મળ્યું છે કે રાબેતામુજબની દવાઓની સાથે સાથે હળદર આપવાથી પણ આવા હુમલા ટાળી શકાય.
હૃદયની ધમનીઓમાં લોહીનો પ્રવાહ સામાન્ય કરવા માટે બાયપાસ સર્જરી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ઓપરેશન દરમિયાન હૃદયની કામગીરી ઠપ થઈ જાય છે. લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે જે હૃદયને હાનિ પહોંચાડી શકે છે અને ભવિષ્યમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા વધી જાય છે. એ સંશોધનમાં જાણવા મળ્યું છે કે રાબેતામુજબની દવાઓની સાથે સાથે હળદર આપવાથી પણ આવા હુમલા ટાળી શકાય.
No comments:
Post a Comment