સ્ત્રી સુંદર એટલા માટે છે કે એ ક્ષમા કરી શકે છે.

https://ગીરા,


મને ખબર છે તુ નારાજ છે મારાથી મને તું મળવાની નથી. પણ કાલે મારી વાત વીષ્ણુ જોડે થઈ

મેં એને સાવસામાન્ય પ્રશ્ન પૂછ્યો કે પુરષોને સ્ત્રીઓનું આકર્ષણ કેમ છે?
અને આ નારીઓ વાત વાતમાં રીસાઈ શુ કામ જાય છે?

 એણે એજ ઠંડક સાથે મારી સામે જોયુ એજ નખરાળી આંખો અને મનની આરપાર ઘૂસી વેધક નજરે મને પૂછ્યુ શીવજી તમે તો અર્ધનારી નટેશ્વર કહેવાઓ છો તો આ નારીને નરને લગતા સવાલો મને કેમ કરો છો?
 મા ગીરા ઘડીક રીસાયા શુ તમે તો તમામ નારી જાતી માટે ભળતા જ વિચારો કહેવા લાગ્યા

 ના નારાયણ એવું જરાય નથી પણ નારીને નર બે ઉ એકબીજાના પુરક છે સંસારમાં બંનેની જગ્યા સમાન છે તો પછી નર નારી પાછળ શું કામ ફરે છે અને તે આટલી આકષર્ક અને સુંદર કેમ છે


મહાદેવ તમારે આ વાત પૂછવાની જરૂર પડી જાણીને નવાઈ લાગી


થોડીવાર માટે તો મને એમ જ થયુ કે આ વિષ્ણુ જોડેનો વાતાર્લાપ વ્યર્થ જશે.


પણ પછી તેણે મુદાની વાત કરી


સ્ત્રી સુંદર એટલા માટે છે કે એ ક્ષમા કરી શકે છે.


અને બસ મને વાત સમજાઈ ગઈ કે પોતાના પતિ માટે યમરાજ જોડે લડી શકે રાવણ સાથે હોવા છતાંય રામની રાહ જોઈ શકે ભરી સભામાં ચીરહરણ થવા છતાંય દ્રોપદી પતિઓનો સાથ આપી શકે. ગમે તેટલી ભૂલો છતાંય પતિને માફ કરીને પહેલા જેટલો જ પ્રેમ કરી શકે.


નારી હંમેશા સુંદર છે અને રહેશે હું મારી ભુલ કબુલુ છું હવે કૈલાષ આવી જા.                                                                  -                                                                
                                                                    - ભૂતડાઓનો સાથી સ્મશાનનો નીવાસી  મહાદેવ
/gayatri.joshi.5661