अमृता प्रीतम

Source: Google
एक जीवी, एक रत्नी, एक सपना
अमृता प्रीतम


पालक एक आने गठ्ठी, टमाटर छह आने रत्तल और हरी मिर्चें एक आने की ढेरी "पता नहीं तरकारी बेचनेवाली स्त्री का मुख कैसा था कि मुझे लगा पालक के पत्तों की सारी कोमलता, टमाटरों का सारा रंग और हरी मिर्चों की सारी खुशबू उसके चेहरे पर पुती हुई थी।

एक बच्चा उसकी झोली में दूध पी रहा था। एक मुठ्ठी में उसने माँ की चोली पकड़ रखी थी और दूसरा हाथ वह बार-बार पालक के पत्तों पर पटकता था। माँ कभी उसका हाथ पीछे हटाती थी और कभी पालक की ढेरी को आगे सरकाती थी, पर जब उसे दूसरी तरफ बढ़कर कोई चीज़ ठीक करनी पड़ती थी, तो बच्चे का हाथ फिर पालक के पत्तों पर पड़ जाता था।

उस स्त्री ने अपने बच्चे की मुठ्ठी खोलकर पालक के पत्तों को छुडात़े हुए घूरकर देखा, पर उसके होठों की हँसी उसके चेहरे की सिल्वटों में से उछलकर बहने लगी। सामने पड़ी हुई सारी तरकारी पर जैसे उसने हँसी छिड़क दी हो और मुझे लगा, ऐसी ताज़ी सब्जी कभी कहीं उगी नहीं होगी।

कई तरकारी बेचनेवाले मेरे घर के दरवाज़े के सामने से गुज़रते थे। कभी देर भी हो जाती, पर किसी से तरकारी न ख़रीद सकती थी। रोज़ उस स्त्री का चेहरा मुझे बुलाता रहता था। ,

उससे खरीदी हुई तरकारी जब मैं काटती, धोती और पतीले में डालकर पकाने के लिए रखती-सोचती रहती, उसका पति कैसा होगा! वह जब अपनी पत्नी को देखता होगा, छूता होगा, तो क्या उसके होंठों में पालक का, टमाटरों का और हरी मिर्चों का सारा स्वाद घुल जाता होगा?

कभी-कभी मुझे अपने पर खीज होती कि इस स्त्री का ख़याल किस तरह मेरे पीछे पड़ गया था। इन दिनों मैं एक गुजराती उपन्यास पढ़ रही थी। इस उपन्यास में रोशनी की लकीर-जैसी एक लड़की थी-जीवी। एक मर्द उसको देखता है और उसे लगता है कि उसके जीवन की रात में तारों के बीज उग आए हैं।

वह हाथ लम्बे करता है, पर तारे हाथ नहीं आते और वह निराश होकर जीवी से कहता है, "तुम मेरे गाँव में अपनी जाति के किसी आदमी से ब्याह कर लो। मुझे दूर से सूरत ही दिखती रहेगी।" उस दिन का सूरज जब जीवी देखता है, तो वह इस तरह लाल हो जाता है, जैसे किसी ने कुँवारी लड़की को छू लिया हो कहानी के धागे लम्बे हो जाते हैं, और जीवी के चेहरे पर दु:खों की रेखाएँ पड़ जाती हैं इस जीवी का ख़याल भी आजकल मेरे पीछे पड़ा हुआ था, पर मुझे खीज नहीं होती थीं, वे तो दु:खों की रेखाएँ थीं, वही रेखाएँ जो मेरे गीतों में थीं, और रेखाएँ रेखाओं में मिल जाती हैं पर यह दूसरी जिसके होठों पर हँसी की बूँदे थीं, केसर की तुरियाँ थीं।

दूसरे दिन मैंने अपने पाँवों को रोका कि मैं उससे तरकारी ख़रीदने नहीं जाऊँगी। चौकीदार से कहा कि यहाँ जब तरकारी बेचनेवाला आए तो मेरा दरवाज़ा खटखटाना दरवाजे पर दस्तक हुई। एक-एक चीज़ को मैंने हाथ लगाकर देखा। आलू-नरम और गड्डों वाले। 

फरसबीन-जैसे फलियों के दिल सूख गए हों। पालक-जैसे वह दिन-भर की धूल फाँककर बेहद थक गई हो। टमाटर-जैसे वे भूख के कारण बिलखते हुए सो गए हो। हरी मिर्चें-जैसे किसी ने उनकी साँसों में से खुशबू निकाल ली हो, मैंने दरवाज़ा बन्द कर लिया। और पाँव मेरे रोकने पर भी उस तरकारी वाली की ओर चल पड़े।

आज उसके पास उसका पति भी था। वह मंडी से तरकारी लेकर आया था और उसके साथ मिलकर तरकारियों को पानी से धोकर अलग-अलग रख रहा था और उनके भाव लगा रहा था। उसकी सूरत पहचानी-सी थी इसे मैंने कब देखा था, कहाँ देखा था- एक नई बात पीछे पड़ गई।

"बीबी जी, आप!"
"मैं पर मैंने तुम्हें पहचाना नहीं।"
"इसे भी नहीं पहचाना? यह रत्नी!"
"माणकू रत्नी।" मैंने अपनी स्मृतियों में ढूँढ़ा, पर माणकू और रत्नी कहीं मिल नहीं रहे थे।
"तीन साल हो गए हैं, बल्कि महीना ऊपर हो गया है। एक गाँव के पास क्या नाम था उसका आपकी मोटर खराब हो गई थी।"
"हाँ, हुई तो थी।"
"और आप वहाँ से गुज़रते हुए एक ट्रक में बैठकर धुलिया आए थे, नया टायर ख़रीदने के लिए।"
"हाँ-हाँ।" और फिर मेरी स्मृति में मुझे माणकू और रत्नी मिल गए।

रत्नी तब अधखिली कली-जैसी थी और माणकू उसे पराए पौधे पर से तोड़ लाया था। ट्रक का ड्राइवर माणकू का पुराना मित्र था। उसने रत्नी को लेकर भागने में माणकू की मदद की थी। इसलिए रास्ते में वह माणकू के साथ हँसी-मज़ाक करता रहा।

रास्ते के छोटे-छोटे गाँवों में कहीं ख़रबूजे बिक रहे होते, कहीं ककड़ियाँ, कहीं तरबूज़! और माणकू का मित्र माणकू से ऊँची आवाज़ में कहता, "बड़ी नरम हैं, ककडियाँ ख़रीद ले। तरबूज तो सुर्ख लाल हैं और खरबूजा बिलकुल मिश्री है ख़रीदना नहीं है तो छीन ले वाह रे रांझे!"

'अरे, छोड़ मुझे रांझा क्यों कहता है? रांझा साला आशिक था कि नाई था? हीर की डोली के साथ भैंसें हाँककर चल पड़ा। मैं होता न कहीं।'
'वाह रो माणकू! तू तो मिर्ज़ा है मिर्ज़ा!'
'मिर्ज़ा तो हूँ ही, अगर कहीं साहिबाँ ने मरवा न दिया तो!' और फिर माणकू अपनी रत्नी को छेड़ता, 'देख रत्नी, साहिबाँ न बनना, हीर बनना।'
'वाह रे माणकू, तू मिर्ज़ा और यह हीर! यह भी जोड़ी अच्छी बनी!' आगे बैठा ड्राइवर हँसा।

इतनी देर में मध्यप्रदेश का नाका गुज़र गया और महाराष्ट्र की सीमा आ गई। यहाँ पर हर एक मोटर, लॉरी और ट्रक को रोका जाता था। पूरी तलाशी ली जाती थी कि कहीं कोई अफ़ीम, शराब या किसी तरह की कोई और चीज़ तो नहीं ले जा रहा। उस ट्रक की भी तलाशी ली गई। कुछ न मिला और ट्रक को आगे जाने के लिए रास्ता दे दिया गया। ज्यों ही ट्रक आगे बढ़ा, माणकू बेतहाशा हँस दिया।

'साले अफ़ीम खोजते हैं, शराब खोजते हैं। मैं जो नशे की बोतल ले जा रहा हूँ, सालों को दिखी ही नहीं।'
और रत्नी पहले अपने आप में सिकुड़ गई और फिर मन की सारी पत्तियों को खोलकर कहने लगी,
'देखना, कहीं नशे की बोतल तोड़ न देना! सभी टुकड़े तुम्हारे तलवों में उतर जाएँगे।'
'कहीं डूब मर!'
'मैं तो डूब जाऊँगी, तुम सागर बन जाओ!'

मैं सुन रही थी, हँस रही थी और फिर एक पीड़ा मेरे मन में आई, 'हाय री स्त्री, डूबने के लिए भी तैयार है, यदि तेरा प्रिय एक सागर हो!'
फिर धुलिया आ गया। हम ट्रक में से उतर गए और कुछ मिनट तक एक ख़याल मेरे मन को कुरेदता रहा- यह 'रत्नी' एक अधखिली कली-जैसी लड़की। माणकू इसे पता नहीं कहाँ से तोड़ लाया था। क्या इस कली को वह अपने जीवन में महकने देगा? यह कली कहीं पाँवों में ही तो नहीं मसली जाएगी?

पिछले दिनों दिल्ली में एक घटना हुई थी। एक लड़की को एक मास्टर वायलिन सिखाया करता था और फिर दोनों ने सोचा कि वे बम्बई भाग जाएँ। वहाँ वह गाया करेगी, वह वायलिन बजाया करेगा। रोज़ जब मास्टर आता, वह लड़की अपना एक-आध कपड़ा उसे पकड़ा देती और वह उसे वायलिन के डिब्बे में रखकर ले जाता। 

इस तरह लगभग महीने-भर में उस लड़की ने कई कपड़े मास्टर के घर भेज दिए और फिर जब वह अपने तीन कपड़ों में घर से निकली, किसी के मन में सन्देह की छाया तक न थी। और फिर उस लड़की का भी वही अंजाम हुआ, जो उससे पहले कई और लड़कियों का हो चुका था और उसके बाद कई और लड़कियों का होना था। वह लड़की बम्बई पहुँचकर कला की मूर्ती नहीं, कला की कब्र बन गई, और मैं सोच रही थी, यह रत्नी यह रत्नी क्या बनेगी?

आज तीन वर्ष बाद मैंने रत्नी को देखा। हँसी के पानी से वह तरकारियों को ताज़ा कर रही थी, 'पालक एक आने गठ्ठी, टमाटर छह आने रत्तल और हरी मिर्चें एक आने ढेरी।' और उसके चेहरे पर पालक की सारी कोमलता, टमाटरों का सारा रंग और हरी मिर्चों की सारी खुशबू पुती हुई थी।

जीवी के मुख पर दु:खों की रेखाएँ थीं - वहीं रेखाएँ, जो मेरे गीतों में थीं और रेखाएँ रेखाओं में मिल गई थीं।
रत्नी के मुख पर हँसी की बूँदे थीं- वह हँसी, जब सपने उग आएँ, तो ओस की बूँदों की तरह उन पत्तियों पर पड़ जाती है; और वे सपने मेरे गीतों के तुकान्त बनते थे।

जो सपना जीवी के मन में था, वही सपना रत्नी के मन में था। जीवी का सपना एक उपन्यास के आँसू बन गया और रत्नी का सपना गीतों के तुकान्त तोड़ कर आज उसकी झोली में दूध पी रहा था।

હઝારોં ખ્વાહિશેં ઐસી

હઝારોં ખ્વાહિશેં ઐસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે
બહુત નિકલે મેરે અરમાં લેકીન ફીરભી કમ નિકલે.
ડરે ક્યૉં મેરા કાતિલ ક્યા રહેગા ઉસકી ગર્દન પર
વો ખૂન સે જો ચશ્મ-એ-તર સે ઉમ્ર ભર યું દમ બા દમ નિકલે
નિકલના ખુલદસે આદમ કા સુનતે આયે હૈ લેકિન
બહુત બે-આબરૂ હોકર તેરે કૂચે સે હમ નિકલે
ભરમ ખુલ જાયે ઝાલિમ તેરે કામત કી દરાઝી કા
અગર ઈસ તુર્રા-એ-પુર-પેચ-ઓ-ખમ કા પેચ-ઓ-ખમ નિકલે
મગર લિખવાયે કોઈ ઉસકો ખત તો હમસે લિખવાયે
હુઈ સુબહ ઔર ઘર સે કાન પર રખકર કલમ નિકલે
હુઈ ઈસ દૌર મેં મનસૂબ મુજસે બાદાઆશામી
ફિર આયા વો ઝમાના જો જહાં સે જામ-એ-જમ નિકલે
હુઈ જીનસે તવક્કો ખસ્તગી કી દાદ પાને કી
વો હમસે ભી જ્યાદા ખસ્તા-એ-તેગ-એ-સિતમ નિકલે.
મોહબ્બત મેં નહીં હૈ ફર્ક જીને ઔર મરને કા
ઉસી કો દેખ કર જીતે હૈ જીસ કાફિર પે દમ નિકલે
ઝરા કર જોર સીને પર કી તીર-એ-પુરસિતમ નિકલે
જો વો નિકલે તો દિલ નિકલે, જો દિલ નિકલે તો દમ નિકલે
ખુદા કે વાસ્તે પર્દા ન કાબે સે ઉઠા ઝાલિમ
કહીં ઐસા ન હો યાં ભી વોહી કાફિર સનમ નિકલે
કહાં મૈખાને કા દરવાજા ‘ગાલિબ’ ઔર કહાં વાઈઝ
પર ઈતના જાનતે હૈ કલ વો જાતા થા કે હમ નિકલે.
– મિર્ઝા ગાલિબ

બાબરી મસ્જિદના નિર્માણથી તેની ધ્વંસ સુધીની તવારીખો અને ઘટના ક્રમ


બાબરી મસ્જિદના નિર્માણથી તેની ધ્વંસ સુધીની તવારીખો અને ઘટના ક્રમ

ઇતિહાસના પાના ફેરવીને જોઇએ ખ્યાલ આવશે કે મુગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાકી ખાને 1528માં અયોધ્યામાં બાબરી મસ્જિદનો પાયો નાંખ્યો હતો. કેટલાક લોકોનો કહેવું છે કે મીર બાકીએ ત્યાં પહેલાં એક મંદિર હતું જેને તોડીને મસ્જિદ બનાવી હતી. ઉપલબ્ધ રેકોર્ડ પ્રમાણે 1853માં આ જગ્યાને લઇને પહેલી વખત હુલ્લડો થયા હતા અને 1885માં મહંત રધુવર દાસે ફેજાબદ જિલ્લાની કાર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલના ભાગ રૂપે જિલ્લા જજે એવું નિર્ણય આપ્યો હતો કે
આ મસ્જિદનિં નિર્માણ 356 વર્ષ પહેલાં થઇ ચુક્યું છે એટલે આ વિષય ઉપર કોઇ નિર્ણય કરવો યોગ્ય નહી કહેવાય. ભારત આઝાદ થયું પછી પહેલી વખત રામ-જન્મભૂમિ કે બાબરી મસ્જિદ એવો વિવાદ 21 ડિસેમ્બરે 1949ની રાત્રે થયો હતો અને આજ તારીખે રાત્રે એ જગ્યા ઉપર રામની મૂર્તિ પ્રગટ તઇ હતી એવું કહેવામાં આવ્યું હતું. આ મુદ્દાને લઇને અયોધ્યા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરવામાં આવ હતી. એ રાત્રીના દિવસે એવું બન્યું કે ત્યાં કોઇ દિવ્ય પ્રકાશ પ્રગટ થયો હતો એવું કેટલાક લોકોનું કહેવું છે તો કેટલાક તો ભગવાનની જન્મભૂમિ તરીકે ઓળખાવે છે. આ પ્રકારની વાતોના કારણે એક પ્રકાની ગરમા ગરમી વધતાં આ જગ્યા ઉપર પ્રવેશબંધી કરી દેવામાં આવી છે.

1853
પહેલીવાર 1853માં અંગ્રેજોના શાસનકાળમાં આ મુદ્દા ઉપર કોમી હુલ્લડો થયા હતા. ત્યાર બાદ 1859માં બ્રિટિશ સરકારે વિવાદીત જગ્યા પર વાડ લગાવી દીધી હતી અને પરિસરની અંદરના ભાગમાં મુસલમાનો અને બહારના ભાગમાં હિંદુઓને પૂજાપાઠની મંજૂરી આપી હતી.

1949
1949માં હિંદુ અને મુસ્લિમ સમુદાયોએ આ સ્થાન ઉપર પોતાનો હક દર્શાવતા કેસ કોર્ટમાં દાખલ કર્યા હતા. ફૈઝાબાદ જિલ્લાધીશે આ જગ્યાને વિવાદીત ઘોષિત કરી હતી. સાથે તેને તાળા લગાવાનો આદેશ આપ્યો હતો.

 1950
16 જાન્યુઆરી, 1950ના રોજ ગોપાલસિંહ વિશારદે ફૈઝાબાદની જિલ્લા કોર્ટમાં હિંદુઓને તેમના ભગવાનના દર્શન અને પૂજાનો અધિકાર આપવા માટેની અરજી દાખલ કરી હતી.

 1950
ત્યાર બાદ બાબરી મસ્જિદ પક્ષના લોકોએ 21 ફેબ્રુઆરી, 1950ના રોજ કોર્ટમાં અપીલની માગણી કરી. તેમનું કહેવું હતું કે 1528માં મસ્જિદ બાબરના સેનાપતિ મીર બાંકીએ બનાવી હતી, માટે મસ્જિદ તેમને સોંપી દેવામાં આવી આઇએ, જેના વિરોધમાં હિંદુ સંગઠનોએ કોર્ટની બહાર ખૂબ પ્રદર્શન કર્યું હતું. 1959માં નિર્મોહી અખાડાએ દાવો દાખલ કરીને ‘રિસીવર’ પાસેથી પ્રભાવ અપાવનો આગ્રહ કર્યો હતો.

1984
1984માં વિશ્વ હિંદુ પરિષદે વિવાદીત જગ્યા પર રામમંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. ઉમેશચંદ્ર પાંડેની એક અરજી પર ફૈઝાબાદ જિલ્લાના જજ કે.એમ.પાંડેએ 1 ફેબ્રુઆરી, 1986ના રોજ વિવાદીત સ્થળનું તાળું ખોલીને પૂજાપાઠ કરવાની અનુમતિ આપી દીધી હતી, જેના વિરોધમાં બાબરી મસ્જિદ એકશન કમિટીની રચના થઈ હતી.

  1989
1989 સુધી મામલો બહુચર્ચિત બની ચુક્યો હતો. તે વર્ષે 11 નવેમ્બરે વિશ્વ હિંદુ પરિષદને વિવાદીત સ્થાન પર રામમંદિરનું ખાતમૂહુર્ત કર્યું હતું. આખા દેશમાં રામનામની લહેર દોડી રહી હતી.

 1990
1990માં તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખર દ્વારા વાતચીતથી મામલો ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પણ સફળ ના થતાં તે સમયે આખા દેશભરમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

1992
6 ડિસેમ્બર, 1992ના રોજ હજારો કારસેવકોએ વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરી દીધો હતો. તેના કારણે સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. જેમાં ઘણાં લોકો માર્યા ગયા હતા.

 1992
આ પ્રકરણની તપાસ માટે 16 ડિસેમ્બર, 1992એ જસ્ટિસ લિબ્રાહનની અધ્યક્ષતામાં લિબ્રાહન પંચની રચના કરવામાં આવી હતી. જેનો કાર્યકાળ કુલ 48 વખત વધારવામાં આવ્યો હતો. આ દેશમાં કોઈ મામલાની તપાસ કરનારું સૌથી લાંબુ અને મોંઘુ પંચ છે.

 1994
1994માં સુપ્રિમ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે અયોધ્યામાં વિવાદીત ઢાંચાની આસપાસની 70 એકર જમીને ફરીથી અધિગૃહીત કરવામાં આવે અને તેના પર ત્યાં સુધી યથાસ્થિતિ બનાવી રખાય કે જ્યાં સુધી કોર્ટ માલિકી હકનો ચુકાદો ન આપે. સર્વોચ્ચ અદાલતનું કહેવું હતું કે માલિકી હકનો ચુકાદો આવતા પહેલા આ જમીનનો અવિવાદીત હિસ્સો પણ કોઈ એક સમુદાયને સોંપવો ‘ધર્મનિરપેક્ષતાની ભાવના’ને અનુકૂળ હશે નહીં.

2009
લિબ્રાહન પંચે તેમનો રિપોર્ટ 30 જૂન, 2009ના રોજ વડાપ્રધાનને સોંપ્યો હતો.

 2010
બાબરીનાં માલિકી હકના કેસની સુનાવણી 25 જુલાઈ, 2010ના રોજ સમાપ્ત થઈ હતી.  અયોધ્યાના વિવાદીત પરિસરના માલિકી હક પર 24 સપ્ટેમ્બરે અલ્હાબાદની લખનૌ ખંડપીઠે પોતાનો ચુકાદૉ સંભળાવ્યો અને જમીનને ત્રણ ભાગમાં વિભાજીત કરવાનો નિર્ણય કર્યો.
ત્યાર બાદ અલ્હાબાદ હાઈકોર્ટનાં ચુકાદા સામે સુપ્રિમમાં અરજી કરવામાં આવી છે અને સુપ્રિમે અત્યારે જમીનનાં વિભાજન પર સ્ટે મુકેલ છે. આખરે આ આગ ક્યારે બુઝાશે? તેને લઈને ચિંતન અને પ્રયત્નો ચાલુ છે.

 2015
31, 2015 બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં સુપ્રીમ કોર્ટે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત 19 લોકોને નોટિસ પાઠવી છે. આ નોટિસ હાજી મેબૂબબ ઈકબાલની અરજી બાદ પાઠવવામાં આવી છે. વર્ષ 2010ના અલ્હાબાદ હાઈકોરર્ટના ચૂકાદાને પડકારીને આ અરજી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1992ના રોજ છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસ કરાઈ હતી. અને આ કેસમાં વર્ષ 2010ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ચૂકાદો આપતાં લાલકૃષ્ણ અડવાણી સહિત અન્ય 20 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તેમજ અન્ય પક્ષોને જવાબ આપવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.

Narmad #narmad #GJ #gujarat #gujarati_literature

નર્મદ

દવે નર્મદશંકર લાલશંકર ‍(૨૪ ઓગસ્ટ ૧૮૩૩ - ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬) ગુજરાતી સાહિત્યનું એક જાણીતું નામ છે.
તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક હતા.
પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ.
સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ.
ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં.
પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં અંગ્રેજી શાળામાં દાખલ.
૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો.
૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ.
મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ.
વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો

જન્મ- ઓગસ્ટ 24, 1833 સુરત, ગુજરાત, ભારત
મૃત્યુ - ફેબ્રુઆરી 26, 1886 (52 વયે)
મુંબઇ, ભારત
ઉપનામ- નર્મદ
વ્યવસાય- કવિ, નવલકથાકાર
રાષ્ટ્રીયતા- ભારત

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ગુજરાતી ભાષા ના પ્રથમ કવિ હતા.
આથી તેઓ આદ્ય કવિ કહેવાય છે. તેઓ નાગર બ્રાહ્મણ હતા.
તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન  ખૂબ જાણીતું છે, જે મહાત્મા ગાંધી નું ખૂબ પ્રિય હતું.
આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
તેમણે રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે.
તેમના જીવન પરથી રચાયેલુ સાહિત્ય - શામળદાસનો વિવાહ, કુંવરબાઇનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ વગેરે ખૂબ જ પ્રચલિત છે.    

આદ્ય કવિશ્રી નરસિંહ મહેતા
જન્મની વિગત- ૧૪૧૪  તળાજા
મૃત્યુની વિગત- ૧૪૮૦
રહેઠાણ- જુનાગઢ
હુલામણું નામ- નરસૈયો
વ્યવસાય- કવિ
વતન- ભાવનગર
ધર્મ- હિંદુ
જીવનસાથી- માણેકબાઇ
સંતાન- શામળદાસ, કુંવરબાઇ
માતા-પિતા- કૃષ્ણદાસ ( પુરુષોત્તમદાસ), દયાકુંવર

નોંધ:નરસિંહ મહેતાએ કુંવરબાઇનું મામેરું, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર વિગેરે ૧૫૦૦થી વધારે પદો આપ્યા છે.

ક. મા. મુનશી- કનૈયાલાલ માણેકલાલ મુનશી

ક. મા. મુનશી- કનૈયાલાલ માણેકલાલ મુનશી

કનૈયાલાલ માણેકલાલ મુનશી (ક. મા. મુનશી; ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) (૧૮૮૭-૧૯૭૧)

ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા.
તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો.
તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું.
૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો.
ઓગણીસ વર્ષની ઉંમરે 'એલિસ પ્રાઈઝ' સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા.
૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો.
સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો.
તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા.
તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા.
૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું

જન્મની વિગત- ડિસેમ્બર ૩૦, ૧૮૮૭, ભરૂચ
મૃત્યુની વિગત - ફેબ્રુઆરી ૮, ૧૯૭૧, મુંબઇ
રાષ્ટ્રીયતા- ભારતીય
અભ્યાસ- બી.એ., એલ.એલ.બી.
વ્યવસાય- વકીલાત, સાહિત્યકાર
ખિતાબ- પાંચ વિશ્વવિધાલયો તરફથી "ડી.લિટ" ની માનદ પદવી
ધર્મ- હિંદુ
જીવનસાથી- અતિલક્ષ્મી પાઠક, લીલાવતી શેઠ
સંતાન-જગદીશ મુનશી, સરલા શેઠ, ઉઝા રઘુપતિ, લતા મુનશી, ગિરિશ મુનશી
માતા-પિતા- તાપીબા, માણેકલાલ

ગુજરાતના મુખ્યમંત્રીઓ

વર્ષ
ચૂંટણી
વિજેતા પક્ષ/ગઠબંધન
મુખ્યમંત્રી

1960
પહેલી વિધાનસભા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
જીવરાજ મહેતા

1962
બીજી વિધાનસભા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
જીવરાજ મહેતા

1967
ત્રીજી વિધાનસભા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
હીતેન્દ્ર કે દેસાઈ

1972
ચૌથી વિધાનસભા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
ઘનશ્યામ સી ઓઝા

1975
પાંચમી વિધાનસભા
જનતા ફ્રન્ટ
બાબુભાઈ જે પટેલ ગઠબંધનની સરકાર (જૂન 75થી માર્ચ 76)
રાષ્ટ્રપતિ શાસન (ઈમરજન્સી)
માધવસિંહ સોલંકી(કોંગ્રેસ)(ડિસે. 1976થી અપ્રિલ 1977)
બાબુભાઈ પટેલ (જનતા પાર્ટી) (એપ્રિલ 77થી ફેબ્રુઆરી 80)

1980
છઠ્ઠી વિધાનસભા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
માધવસિંહ સોલંકી ( કોંગ્રેસ 142/182, જનતા 21, ભાજપા 9)

1985
સાતમી વિધાનસભા
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ
માધવસિંહ સોલંકી (ફેબ્રુઆરીથી જુલાઈ 1985) (કોંગ્રેસ 149/182, જનતા 14, ભાજપા 11)
અમરસિંહ ચૌધરી (જુલાઈ 1985 થી ડિસેમ્બર 1989)
માધવસિંહ સોલંકી ( ડિસેમ્બર 1989થી માર્ચ 1990)

1990
આઠમી વિધાનસભા
જનતાદળ(ગુજરાત)
ચીમનભાઈ પટેલ (જનતાદળ 70/182, ભાજપા 67, કોંગ્રેસ 33)
માર્ચથી ઓક્ટોબર 1990માં ભાજપા અને જનતાદળની સંયુક્ત સરકાર
1992માં કોંગ્રેસ સાથે ગઠબંધન, અને હાની
છબીલદાસ મહેતા (કોંગ્રેસમાંથી ફેબ્રુઆરી 1994- 1995)

1995
નવમી વિધાનસભા
ભારતીય જનતા પાર્ટી
કેશુભાઈ પટેલ (માર્ચ- ઓક્ટોબર 1995) (ભાજપા 121/182, કોંગ્રેસ 45)
સુરેશ મહેતા (ભાજપા, ઓક્ટો. 1995થી સપ્ટેમ્બર 1996)
શંકરસિંહ વાઘેલા( રીબેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી ગર્વમેન્ટ) (ઓક્ટોબર 1996, ઓક્ટોબર 1997)
દિલિપ પરિખ રાષ્ટ્રીય જનતા દળ (ઓક્ટો. 1997- માર્ચ 1998, કોંગ્રેસ અને ભાજપા રીબેલ્સનું ગઠબંધન)

1998
દસમી વિધાનસભા
ભારતીય જનતા પાર્ટી
કેશુભાઈ પટેલ (માર્ચ 1998- ઓક્ટો. 2001) (ભાજપા, 117, કોંગ્રેસ 53)
નરેન્દ્ર મોદી (ઓક્ટો. 2001- ડિસે. 2002)

2002
અગિયારમી વિધાનસભા
ભાજપા
નરેન્દ્ર મોદી (ભાજપા 127, કોંગ્રેસ 51)

2007
બારમી વિધાનસભા
ભાજપા
નરેન્દ્ર મોદી( ભાજપા 117, કોંગ્રેસ 59)

2012
તેરમી વિધાનસભા
ભાજપા
નરેન્દ્ર મોદી (ડિસે. 2012- મે 2014) (ભાજપા 119, કોંગ્રેસ 57)
આનંદીબેન પટેલ (મે 2014- ઓગસ્ટ 2016)
વિજય રૂપાણી (ઓગસ્ટ 2016 થી અત્યાર સુધી)